મહા રક્તદાન શિબિર
30 Jul 2026
શ્રી દેવાંગભાઈ રાવલ સુરેન્દ્રનગર ભાજપ જિલ્લા પ્રમુખ ના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેનો હેતું થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સમયસર લોહી મળી રહે તેવા પવિત્ર સંકલ્પ સાથે આ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું